WhatsApp ગ્રૂપમાં જોડાવો!

તબેલા લોન યોજના ગુજરાત 2022 

તબેલા લોન યોજના ગુજરાત 2022 : તાજેતર માં ગુજરાત સરકાર દ્રારા નવી ઘણી બધી યોજના ઓ અમલ માં મૂકી છે આજે અપને તબેલા લોન યોજના વીશે તમામ માહિતી લઈશું જેવી કે શું જોઇશે પુરાવા, કેટલા ટકા વ્યાજ લાગશે તો મિત્રો આ તમામ માહિતી મેળવવા માટે આ લેખ ને શાંતિ થી અને સંપૂર્ણ વાંચો.

તબેલા લોન યોજના ગુજરાત 2022 

સત્તાવાર વિભાગ આદિજાતિ નિગમ યોજના 
યોજનાનુંનામતબેલા માટેની લોન યોજના
યોજનાનો ઉદ્દેશઅનુસુચિત જનજાતિના નાગરિકો ને સ્વ રોજગાર માટે
લાભાર્થીગુજરાતના અનુસુચિત જનજાતિના નાગરિકો
યોજનાહેઠળ લોનની રકમઆ યોજના હેઠળ લાભાર્થી ને 4 લાખ સુધીની લોન આપવામાં આવે છે.

તબેલા લોન યોજના ગુજરાત 2022 માટે મળતી ધિરાણ :

આ યોજના અતર્ગત ખેડૂત ને રૂપિયા ૪ લાખ સુધી નું ધિરાણ આદિજાતિ નિગમ યોજના દ્રારા આપવામાં આવે છે આ ધિરાણ માં ખેડૂત પાસે થી ૪ ટકા વાર્ષિક વ્યાજ લેવામાં આવે છે. આ યોજના દ્રારા ઘણા બધા ખેડૂત ભાઈઓ ને તાબેલો કરી પોતાના ઘર નું ગુજરાન ચલાવતા હોય છે આ ધિરાણ ના ૧૦% ખેડૂતે ભરવાનો હોય છે. જો સમયસર ન ભરતા ખેડૂત ને ૨% વધારાની રકમ ચૂકવી ભરવા પડે છે.

તબેલા લોન યોજના ગુજરાત 2022 પરત કરવાનો સમયગાળો :

  • તબેલા માટેની લોન હેઠળ જો લોન પરત ચૂકવવામાં વિલંબિત થશે તો 2% દંડનીય રહેશે.
  • આ લોનની પરત ચુકવણી 20 ત્રિમાસિક હપ્તામાં કરવાની રહેશે.
  • આ લોન માટે અરજદાર પાસે સગવડ હોય તો અરજદાર લોન લીધા બાદ નિયત સમય કરતા પહેલાં પણ લોનની ભરપાઈ કરી શકે છે

તબેલા લોન યોજના ગુજરાત 2022 અરજી કઈ રીતે કરશો ?

નીચે પ્રમાણે ના પગલા થી તમે આ લોન માટે અરજી કરી શકો છો.

  • સત્તાવાર વેબસાઈટ પર જાઓ ( નીચે લીંક આપેલ છે )
  • Home Page પર “Apply for Loan” નામનું બટન દેખાશે, જેના પર ક્લિક કરો
  • ત્યાર બાદ “Gujarat Tribal Development Corporation” નામનું નવું Page ખૂલશે.
  • તેમાં apply લોન પર ક્લિક કરો અને તમારી જાતની નોધણી કરો.
  • ત્યારબાદ “My Applications” માં “Apply Now” કરવાનું રહેશે.
  • ત્યારબાદ જરૂરી માહિતી ભરો
  • ત્યારબાદ જરૂરી પુરાવા ઉપલોડ કરો
  • તમારી અરજી save કરી દો અને તેની પ્રિન્ટ લઇ લો.

તબેલા લોન યોજના ગુજરાત 2022 મહત્વ ની કડીઓ :

સત્તાવાર વેબસાઈટ અહી ક્લિક કરો
હોમ પેજ અહી ક્લિક કરો

Leave a Comment