જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના 2023
જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના 2023 :- Gyan Sadhana Scholarship 2023 રાજ્ય સરકાર દ્વારા રાજ્યના હોશિયાર વિદ્યાર્થીઓ માટે જ્ઞાન સાધના સ્કોલરશીપ જાહેર કરી છે. જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના કેન્દ્ર સરકારના રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ ગરીબ અને આર્થિક રીતે પછાત વર્ગના બાળકોને મફત શિક્ષણ આપવામાં આકે છે. આ શિક્ષણ ખાનગી સ્કૂલોમાં 25 % પ્રમાણે પ્રવેશ આપવામાં … Read more