WhatsApp ગ્રૂપમાં જોડાવો!

Jio એ લોન્ચ કર્યું Jio Book લેપટોપ ફીચરની સાથે કિંમત પણ શાનદાર

Jio એ લોન્ચ કર્યું Jio Book લેપટોપ ફીચરની સાથે કિંમત પણ શાનદાર

Jio એ લોન્ચ કર્યું Jio Book લેપટોપ ફીચરની સાથે કિંમત પણ શાનદાર : જીઓ લેપટોપ ઘણા લોકો jio ના સમાચાર સાથે સતત સર્ચ પણ કરી રહ્યા છે કે માર્કેટની અંદર જીઓ લેપટોપ આવી ગયું છે તો મિત્રો તેના વિશે વાત કરીશું. મિત્રો બ્રાન્ડના સસ્તા લેપટોપ પણ ઘણી વખત બંધ કરવામાં આવે છે આ વખતે યોજાયેલી … Read more

પાટણ જિલ્લા પંચાયતમાં સીધી ભરતી 2023 | Patan Jilla Panchayat Recruitment 2023

Patan Jilla Panchayat Recruitment 2023

પાટણ જીલ્લા પંચાયતમાં સીધી ભરતી 2023 :- Patan Jilla Panchayat Recruitment 2023 જે મિત્રો જોબ ની શોધમાં હોય તેના માટે સારા સમાચાર છે કે જો તમે નોકરી કરવા માંગતા હોય તો તમે પરીક્ષા આપ્યા વગર સીધી ભરતી ની અંદર જોઈન થઇ શકો છો અને તમને જોબ મળી શકે છે. પાટણ જિલ્લા પંચાયત ભરતી | Patan … Read more

SBI આશા સ્કોલરશીપ 2023,SBI તમામ વિદ્યાર્થીઓને રૂ. 5 લાખ સુધીની સ્કોલરશિપ આપી રહી છે

SBI Asha Scholarship 2023

SBI આશા સ્કોલરશીપ 2023 :- Sbi Asha Scholarship માટે ધોરણ-6 થી ધોરણ-12 ના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે છે. આ સ્કોલરશીપ વિદ્યાર્થીઓને તેમના શિક્ષણ માટે નાણાકીય સહાય પૂરી પાડીને સહાયતા આપવામાં આવે છે. આ કાર્યક્રમ 50 હજારથી 5 લાખ રૂપિયા સુધીની વિવિધ સ્કોલરશિપઓ ઓફર કરે છે, જે લાભાર્થીઓને વધુ અભ્યાસ કરવા સક્ષમ બનાવે છે. SBI આશા … Read more

કુંવરબાઇનું મામેરું યોજના 2023

મામેરું યોજના 2023

કુંવરબાઇનું મામેરું યોજના 2023 :- Kuvar Bai Nu Mameru Yojana કુંવરબાઇનું મામેરું યોજના વિશે જાણકારી મેળવીએ કુંવરબાઇનું મામેરું યોજનાનો પ્રારંભ 20 ઓક્ટોબર, 1995 માં થયો હતો. આ યોજનાનો મુખ્ય ઉ્દેશ્ય અનુસૂચિત જાતિ અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની કન્યાઓના લગ્ન પ્રસંગે રૂ. 10,000 ની આર્થિક સહાય આપવામાં આવે છે.જેમાં દીકરીનેનવા સુધારેલ દર પ્રમાણે 12 … Read more

પંડિત દિનદયાળ આવાસ યોજના 2023

દિનદયાળ આવાસ યોજના 2023

પંડિત દિનદયાળ આવાસ યોજના 2023 :- Pandit Din Dayal Aavas Yojana પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2023 આ યોજના હેઠળ ગુજરાત રાજ્યના ગરીબ પરિવારો, આદિવાસી જાતિના લોકો, મુક્ત અને વિચરતી જાતિઓ, પછાત વર્ગના લોકો અને અનુસૂચિત જનજાતિના લોકો કે જેમની પાસે પોતાનું કોંક્રિટ મકાન નથી અને જર્જરિત હાલતમાં છે. ગુજરાત સરકાર દ્વારા આવા ગરીબ પરિવારોને … Read more

બિપોરજોય વાવજોડુ સહાય યોજના 2023

અસરગ્રસ્ત લોકોને સહાય 1

બિપોરજોય વાવજોડુ સહાય યોજના 2023 :- Vavajodu Sahay Yojana 2023 | Gujarat Biporjoy Vavajodu Sahay Yojana 2023 | વાવાઝોડા અસરગ્રસ્ત લોકોને સહાય | અરબી સમુદ્રમાં સર્જાયેલા શક્તિશાળી વાવાઝોડા બિપોરજોયએ કચ્છના દરિયાકાંઠે લેન્ડફોલ કર્યું હતું. ગુજરાતના દરિયાકાંઠે આ વાવાઝોડું ત્રાટકે તે પહેલા જ રાજ્ય સરકાર દ્વારા આગોતરા આયોજનને કારણે કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ સર્વેમાં … Read more

વાવાઝોડા સમય દરમિયાન આ પ્રમાણે સાચવેથીના પગલા લો વાવાઝોડા સમયે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ

આવે એ પહેલા શું કરવું

વાવાઝોડા સમય દરમિયાન આ પ્રમાણે સાચવેથીના પગલા લો વાવાઝોડા સમયે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ :- મિત્રો હાલ ચાલી રહ્યા વાવાઝોડું ના પગલે આપણે બચવા માટે વિવિધ પગલાં લેવા જોઈએ સલામત જગ્યાએ રહેવું જોઈએ અને તમારી જીવન જરૂરિયાત વસ્તુઓ સાથે રાખવી જોઈએ વધુ માહિતી આ પ્રમાણે આપેલી છે જે આપ સંપૂર્ણ વાંચજો … Read more

Biporjoy Vavajodu Helpline Number: બિપરજોય વાવાઝોડા માટે તમામ જિલ્લાના કંટ્રોલ રૂમના હેલ્પલાઇન નંબર

Biporjoy Vavajodu Helpline Number: બિપરજોય વાવાઝોડા માટે તમામ જિલ્લાના કંટ્રોલ રૂમના હેલ્પલાઇન નંબર

Biporjoy Vavajodu Helpline Number :- વાવાઝોડાની કોઈપણ તકલીફ માટે આ નંબર પર સંપર્ક કરો | બિપરજોય વાવાઝોડા માટે તમામ જિલ્લાના કંટ્રોલ રૂમના હેલ્પલાઇન નંબર ગુજરાત બિપોરજોય ચક્રવાતથી જોખમમાં છે. 15 જૂને આ ચક્રવાત સૌરાષ્ટ્ર અને કચ્છમાં ત્રાટકે તેવી સંભાવના છે. આ વાવાઝોડા દરમિયાન કોઈ જાનહાનિ ન થાય તેની ખાતરી આપવા ટેવા તંત્રએ તમામ તકેદારી લીધી … Read more

બિપોર્જય વાવાઝોડું નું લાઈવ લોકેશન, જુઓ વાવાઝોડું ક્યાં પહોચ્યું?

biporjoy live tracking

બિપોર્જય વાવાઝોડું નું લાઈવ લોકેશન, જુઓ વાવાઝોડું ક્યાં પહોચ્યું? :- મિત્રો અત્યારે ગુજરાતની અંદર વાવાઝોડાની અસર જોવા મળી રહી છે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છ વાળા વિસ્તારની અંદર વત્તા ઓછા ઓછા પ્રમાણમાં વરસાદ તથા પવનનું જોર વધ્યું છે દરિયાની અંદર કરંટ જોવા મળ્યો છે, બીપો જોય વાવાઝોડાના લીધે ગુજરાતના વિવિધ પાકોની અંદર નુકસાન થવાની ભીતી … Read more

બંદરો પર સિગ્નલો કેમ લગાવવામાં આવે છે? જાણો કયું સિગ્નલ ક્યારે લગાવવામાં આવે છે

બંદરો પર સિગ્નલો કેમ લગાવવામાં આવે છેક્યાં પહોચ્યું

બંદરો પર સિગ્નલો કેમ લગાવવામાં આવે છે? જાણો કયું સિગ્નલ ક્યારે લગાવવામાં આવે છે :- આપણા દેશમાં ભયજનક સિગ્નલ આપવા માટે દિવસ અને રાત એમ બંને માટે અલગ-અલગ સંકેતોનો ઉપયોગ કરાય છે. દિવસે સિગ્નલ આપવા માટે સિલિન્ડર જેવા આકારની વસ્તુ અને શંકુનો ઉપયોગ કરવામાં આવે છે જ્યારે રાત્રિના સમયે સિગ્નલ આપવા માટે સફેદ અને લાલ … Read more