WhatsApp ગ્રૂપમાં જોડાવો!

હવે મેળવો ફકત ૩૯૯/- માં ૧૦ લાખનો અકસ્માત વિમો

મેળવો ફકત ૩૯૯ માં ૧૦ લાખનો અકસ્માત વિમો

હવે મેળવો ફકત ૩૯૯/- માં ૧૦ લાખનો અકસ્માત વિમો :- તાજેતર પોસ્ટ વિભાગ દ્રારા નવી યોજના બહાર પાડી છે આ યોજના માં ફક્ત ૩૯૯ /-રૂપિયામાં 10 લાખ નો વિમો આપવામાં આવે છે. આ યોજના નો લાભ દરેક માણસ લઇ શકે છે જાણો તમામ માહિતી આ લેખમાં જેવી કે જરુરી પુરાવા , અરજી નું ફ્રોમ વગેરે … Read more

તમારા ઘરની ખાલી છત પરથી કરો લાખોની કમાણી

ઘરની ખાલી છત પરથી કરો લાખોની કમાણી

તમારા ઘરની ખાલી છત પરથી કરો લાખોની કમાણી :- હાલ ના સમય માં દરેક વ્યક્તિને મોઘવારી નડે છે આ મોઘવારી થી બચવા માટે લોકો કઈ ને કઈ કામ ની શોધમાં રહેતા હોય છે લોકો જોબ ની સાથે નાનામોટા ઘરેથી ધંધો કરવાનું વિચારતા હોય છે.તો મિત્રો તમારે હવે કોઈ જગ્યાએ જવાની જરૂર નથી જો તમારે નવા … Read more

આધાર કાર્ડમાં ફક્ત 5 મિનિટમાં સુધારો કરો તમારી જાતે આ રહી ટીપ્સ

કાર્ડ માં સુધારો કરો ઘરે બેઠા 1

આધાર કાર્ડમાં ફક્ત 5 મિનિટમાં સુધારો કરો તમારી જાતે આ રહી ટીપ્સ :- મિત્રો તમારા આધાર કાર્ડ માં કઈ પણ સુધારા કરવા માંગતા હોય તો આ લેખ તમારા માટે ઉપયોગી સાબિત થશે, હવે તમામ લોકો આધાર કાર્ડમાં 5 સુધારા ઓનલાઈન કરી શકશે. આધાર કાર્ડમાં ઓનલાઈન સરનામું બદલો, આધાર કાર્ડની ભાષા બદલો, આધાર કાર્ડમાં નામ સુધારો, … Read more

Jio એ લોન્ચ કર્યું Jio Book લેપટોપ ફીચરની સાથે કિંમત પણ શાનદાર

Jio એ લોન્ચ કર્યું Jio Book લેપટોપ ફીચરની સાથે કિંમત પણ શાનદાર

Jio એ લોન્ચ કર્યું Jio Book લેપટોપ ફીચરની સાથે કિંમત પણ શાનદાર : જીઓ લેપટોપ ઘણા લોકો jio ના સમાચાર સાથે સતત સર્ચ પણ કરી રહ્યા છે કે માર્કેટની અંદર જીઓ લેપટોપ આવી ગયું છે તો મિત્રો તેના વિશે વાત કરીશું. મિત્રો બ્રાન્ડના સસ્તા લેપટોપ પણ ઘણી વખત બંધ કરવામાં આવે છે આ વખતે યોજાયેલી … Read more

SBI આશા સ્કોલરશીપ 2023,SBI તમામ વિદ્યાર્થીઓને રૂ. 5 લાખ સુધીની સ્કોલરશિપ આપી રહી છે

SBI Asha Scholarship 2023

SBI આશા સ્કોલરશીપ 2023 :- Sbi Asha Scholarship માટે ધોરણ-6 થી ધોરણ-12 ના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે છે. આ સ્કોલરશીપ વિદ્યાર્થીઓને તેમના શિક્ષણ માટે નાણાકીય સહાય પૂરી પાડીને સહાયતા આપવામાં આવે છે. આ કાર્યક્રમ 50 હજારથી 5 લાખ રૂપિયા સુધીની વિવિધ સ્કોલરશિપઓ ઓફર કરે છે, જે લાભાર્થીઓને વધુ અભ્યાસ કરવા સક્ષમ બનાવે છે. SBI આશા … Read more

કુંવરબાઇનું મામેરું યોજના 2023

મામેરું યોજના 2023

કુંવરબાઇનું મામેરું યોજના 2023 :- Kuvar Bai Nu Mameru Yojana કુંવરબાઇનું મામેરું યોજના વિશે જાણકારી મેળવીએ કુંવરબાઇનું મામેરું યોજનાનો પ્રારંભ 20 ઓક્ટોબર, 1995 માં થયો હતો. આ યોજનાનો મુખ્ય ઉ્દેશ્ય અનુસૂચિત જાતિ અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની કન્યાઓના લગ્ન પ્રસંગે રૂ. 10,000 ની આર્થિક સહાય આપવામાં આવે છે.જેમાં દીકરીનેનવા સુધારેલ દર પ્રમાણે 12 … Read more

પંડિત દિનદયાળ આવાસ યોજના 2023

દિનદયાળ આવાસ યોજના 2023

પંડિત દિનદયાળ આવાસ યોજના 2023 :- Pandit Din Dayal Aavas Yojana પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2023 આ યોજના હેઠળ ગુજરાત રાજ્યના ગરીબ પરિવારો, આદિવાસી જાતિના લોકો, મુક્ત અને વિચરતી જાતિઓ, પછાત વર્ગના લોકો અને અનુસૂચિત જનજાતિના લોકો કે જેમની પાસે પોતાનું કોંક્રિટ મકાન નથી અને જર્જરિત હાલતમાં છે. ગુજરાત સરકાર દ્વારા આવા ગરીબ પરિવારોને … Read more

બિપોરજોય વાવજોડુ સહાય યોજના 2023

અસરગ્રસ્ત લોકોને સહાય 1

બિપોરજોય વાવજોડુ સહાય યોજના 2023 :- Vavajodu Sahay Yojana 2023 | Gujarat Biporjoy Vavajodu Sahay Yojana 2023 | વાવાઝોડા અસરગ્રસ્ત લોકોને સહાય | અરબી સમુદ્રમાં સર્જાયેલા શક્તિશાળી વાવાઝોડા બિપોરજોયએ કચ્છના દરિયાકાંઠે લેન્ડફોલ કર્યું હતું. ગુજરાતના દરિયાકાંઠે આ વાવાઝોડું ત્રાટકે તે પહેલા જ રાજ્ય સરકાર દ્વારા આગોતરા આયોજનને કારણે કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ સર્વેમાં … Read more

વાવાઝોડા સમય દરમિયાન આ પ્રમાણે સાચવેથીના પગલા લો વાવાઝોડા સમયે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ

આવે એ પહેલા શું કરવું

વાવાઝોડા સમય દરમિયાન આ પ્રમાણે સાચવેથીના પગલા લો વાવાઝોડા સમયે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ :- મિત્રો હાલ ચાલી રહ્યા વાવાઝોડું ના પગલે આપણે બચવા માટે વિવિધ પગલાં લેવા જોઈએ સલામત જગ્યાએ રહેવું જોઈએ અને તમારી જીવન જરૂરિયાત વસ્તુઓ સાથે રાખવી જોઈએ વધુ માહિતી આ પ્રમાણે આપેલી છે જે આપ સંપૂર્ણ વાંચજો … Read more

Biporjoy Vavajodu Helpline Number: બિપરજોય વાવાઝોડા માટે તમામ જિલ્લાના કંટ્રોલ રૂમના હેલ્પલાઇન નંબર

Biporjoy Vavajodu Helpline Number: બિપરજોય વાવાઝોડા માટે તમામ જિલ્લાના કંટ્રોલ રૂમના હેલ્પલાઇન નંબર

Biporjoy Vavajodu Helpline Number :- વાવાઝોડાની કોઈપણ તકલીફ માટે આ નંબર પર સંપર્ક કરો | બિપરજોય વાવાઝોડા માટે તમામ જિલ્લાના કંટ્રોલ રૂમના હેલ્પલાઇન નંબર ગુજરાત બિપોરજોય ચક્રવાતથી જોખમમાં છે. 15 જૂને આ ચક્રવાત સૌરાષ્ટ્ર અને કચ્છમાં ત્રાટકે તેવી સંભાવના છે. આ વાવાઝોડા દરમિયાન કોઈ જાનહાનિ ન થાય તેની ખાતરી આપવા ટેવા તંત્રએ તમામ તકેદારી લીધી … Read more