WhatsApp ગ્રૂપમાં જોડાવો!

VMC Recruitment 2023: વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિવિધ વિભાગમાં નવી ભરતી જાહેર

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી

VMC Recruitment 2023 :- વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિવિધ વિભાગમાં નવી ભરતી જાહેર ભરતી વિશેની તમામ માહિતી આપવાનો પ્રયત્ન કરવામાં આવેલ છે તો આર્ટીકલ પૂરો વાંચજો જેથી કરીને તમને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિવિધ વિભાગમાં ભરતી પડેલ છે તેની માહિતી તમને મળી રહે. VMC ભરતી 2023 સંસ્થાનું નામ વડોદરા મહાનગરપાલિકા પોસ્ટનું નામ અલગ અલગ અરજી કરવાનું માધ્યમ … Read more

Gujarat Sarkari Upcoming Bharti 2023, અત્યારથી તૈયારી શરૂ કરી દો, ગુજરાત સરકાર આગામી છ થી આઠ મહિનામાં સરકારી નોકરીનો કરશે વરસાદ

bharati

Gujarat Sarkari Upcoming Bharti 2023 :- વરિષ્ઠ પત્રકાર દીપક રાજાણી એ ટ્વીટ કરીને જાણકારી આપતા જણાવ્યું કે ગુજરાત સરકાર આગામી છ થી આઠ મહિનામાં સરકારી નોકરીનો કરશે વરસાદ. તમને વધુમાં જણાવ્યું કે ગુજરાતના અલગ અલગ 12 કેડરમાં આશરે 80 હજાર લોકોની થશે ભરતી આવી માહિતી એમણે ટ્વીટ માધ્યમથી પોસ્ટ કરી હતી. ગુજરાતના અલગ અલગ 12 … Read more

આધાર કાર્ડમાં ફક્ત 5 મિનિટમાં સુધારો કરો તમારી જાતે આ રહી ટીપ્સ

આધાર કાર્ડ માં સુધારો કરો ઘરે બેઠા 1

આધાર કાર્ડમાં ફક્ત 5 મિનિટમાં સુધારો કરો તમારી જાતે આ રહી ટીપ્સ :- મિત્રો તમારા આધાર કાર્ડ માં કઈ પણ સુધારા કરવા માંગતા હોય તો આ લેખ તમારા માટે ઉપયોગી સાબિત થશે, હવે તમામ લોકો આધાર કાર્ડમાં 5 સુધારા ઓનલાઈન કરી શકશે. આધાર કાર્ડમાં ઓનલાઈન સરનામું બદલો, આધાર કાર્ડની ભાષા બદલો, આધાર કાર્ડમાં નામ સુધારો, … Read more

Jio એ લોન્ચ કર્યું Jio Book લેપટોપ ફીચરની સાથે કિંમત પણ શાનદાર

Jio એ લોન્ચ કર્યું Jio Book લેપટોપ ફીચરની સાથે કિંમત પણ શાનદાર

Jio એ લોન્ચ કર્યું Jio Book લેપટોપ ફીચરની સાથે કિંમત પણ શાનદાર : જીઓ લેપટોપ ઘણા લોકો jio ના સમાચાર સાથે સતત સર્ચ પણ કરી રહ્યા છે કે માર્કેટની અંદર જીઓ લેપટોપ આવી ગયું છે તો મિત્રો તેના વિશે વાત કરીશું. મિત્રો બ્રાન્ડના સસ્તા લેપટોપ પણ ઘણી વખત બંધ કરવામાં આવે છે આ વખતે યોજાયેલી … Read more

પાટણ જિલ્લા પંચાયતમાં સીધી ભરતી 2023 | Patan Jilla Panchayat Recruitment 2023

Patan Jilla Panchayat Recruitment 2023

પાટણ જીલ્લા પંચાયતમાં સીધી ભરતી 2023 :- Patan Jilla Panchayat Recruitment 2023 જે મિત્રો જોબ ની શોધમાં હોય તેના માટે સારા સમાચાર છે કે જો તમે નોકરી કરવા માંગતા હોય તો તમે પરીક્ષા આપ્યા વગર સીધી ભરતી ની અંદર જોઈન થઇ શકો છો અને તમને જોબ મળી શકે છે. પાટણ જિલ્લા પંચાયત ભરતી | Patan … Read more

SBI આશા સ્કોલરશીપ 2023,SBI તમામ વિદ્યાર્થીઓને રૂ. 5 લાખ સુધીની સ્કોલરશિપ આપી રહી છે

SBI Asha Scholarship 2023

SBI આશા સ્કોલરશીપ 2023 :- Sbi Asha Scholarship માટે ધોરણ-6 થી ધોરણ-12 ના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે છે. આ સ્કોલરશીપ વિદ્યાર્થીઓને તેમના શિક્ષણ માટે નાણાકીય સહાય પૂરી પાડીને સહાયતા આપવામાં આવે છે. આ કાર્યક્રમ 50 હજારથી 5 લાખ રૂપિયા સુધીની વિવિધ સ્કોલરશિપઓ ઓફર કરે છે, જે લાભાર્થીઓને વધુ અભ્યાસ કરવા સક્ષમ બનાવે છે. SBI આશા … Read more

કુંવરબાઇનું મામેરું યોજના 2023

કુંવરબાઇનું મામેરું યોજના 2023

કુંવરબાઇનું મામેરું યોજના 2023 :- Kuvar Bai Nu Mameru Yojana કુંવરબાઇનું મામેરું યોજના વિશે જાણકારી મેળવીએ કુંવરબાઇનું મામેરું યોજનાનો પ્રારંભ 20 ઓક્ટોબર, 1995 માં થયો હતો. આ યોજનાનો મુખ્ય ઉ્દેશ્ય અનુસૂચિત જાતિ અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની કન્યાઓના લગ્ન પ્રસંગે રૂ. 10,000 ની આર્થિક સહાય આપવામાં આવે છે.જેમાં દીકરીનેનવા સુધારેલ દર પ્રમાણે 12 … Read more

પંડિત દિનદયાળ આવાસ યોજના 2023

પંડિત દિનદયાળ આવાસ યોજના 2023

પંડિત દિનદયાળ આવાસ યોજના 2023 :- Pandit Din Dayal Aavas Yojana પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2023 આ યોજના હેઠળ ગુજરાત રાજ્યના ગરીબ પરિવારો, આદિવાસી જાતિના લોકો, મુક્ત અને વિચરતી જાતિઓ, પછાત વર્ગના લોકો અને અનુસૂચિત જનજાતિના લોકો કે જેમની પાસે પોતાનું કોંક્રિટ મકાન નથી અને જર્જરિત હાલતમાં છે. ગુજરાત સરકાર દ્વારા આવા ગરીબ પરિવારોને … Read more

બિપોરજોય વાવજોડુ સહાય યોજના 2023

વાવાઝોડા અસરગ્રસ્ત લોકોને સહાય 1

બિપોરજોય વાવજોડુ સહાય યોજના 2023 :- Vavajodu Sahay Yojana 2023 | Gujarat Biporjoy Vavajodu Sahay Yojana 2023 | વાવાઝોડા અસરગ્રસ્ત લોકોને સહાય | અરબી સમુદ્રમાં સર્જાયેલા શક્તિશાળી વાવાઝોડા બિપોરજોયએ કચ્છના દરિયાકાંઠે લેન્ડફોલ કર્યું હતું. ગુજરાતના દરિયાકાંઠે આ વાવાઝોડું ત્રાટકે તે પહેલા જ રાજ્ય સરકાર દ્વારા આગોતરા આયોજનને કારણે કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ સર્વેમાં … Read more

વાવાઝોડા સમય દરમિયાન આ પ્રમાણે સાચવેથીના પગલા લો વાવાઝોડા સમયે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ

વાવાઝોડું આવે એ પહેલા શું કરવું

વાવાઝોડા સમય દરમિયાન આ પ્રમાણે સાચવેથીના પગલા લો વાવાઝોડા સમયે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ :- મિત્રો હાલ ચાલી રહ્યા વાવાઝોડું ના પગલે આપણે બચવા માટે વિવિધ પગલાં લેવા જોઈએ સલામત જગ્યાએ રહેવું જોઈએ અને તમારી જીવન જરૂરિયાત વસ્તુઓ સાથે રાખવી જોઈએ વધુ માહિતી આ પ્રમાણે આપેલી છે જે આપ સંપૂર્ણ વાંચજો … Read more