WhatsApp ગ્રૂપમાં જોડાવો!

JIO તથા BSNL ના લેટેસ્ટ રીચાર્જ પ્લાન જાહેર : માત્ર 22 રૂપિયામાં 90 દિવસની વેલીડીટી વાલો પ્લાન

JIO તથા BSNL ના લેટેસ્ટ રીચાર્જ પ્લાન જાહેર 1

JIO તથા BSNL ના લેટેસ્ટ રીચાર્જ પ્લાન : BSNL કંપની ગ્રાહકો માટે સૌથી સસ્તો રિચાર્જ પ્લાન (BSNL Jio Recharge Plan) લાવી છે. આ પ્લાનમાં ગ્રાહકોને 90 દિવસની વેલિડિટીની સુવિધા આપવામાં આવે છે. BSNL અને Jio કંપની (BSNL Jio Recharge Plan) 22 રૂપિયાનો રિચાર્જ પ્લાન લાવી છે. આજે આ લેખમાં જાણો આ સસ્તા પ્લાન વિશે સંપૂર્ણ … Read more

ગુજરાત સરકાર આ યોજના માં ખેડૂતોને આપે છે 2 લાખ રૂપિયાની સહાય, જાણો અરજી કરવાની કઇ છે છેલ્લી તારીખ

ગુજરાત સરકાર આ યોજના માં ખેડૂતોને આપે છે 2 લાખ રૂપિયાની સહાય

ગુજરાત સરકાર આ યોજના માં ખેડૂતોને આપે છે 2 લાખ રૂપિયાની સહાય : ગુજરાત સરકાર ખેડુતોને વિવિધ યોજનાનો લાભ મલે એ હેતુથી સતત પ્ર્ય્ત્ન કરે છે. Gujarat Horticulture Scheme અંતરગત ખેડૂતોની આવક બમણી થાય તે માટે ગુજરાત સરકાર વિવિધ યોજના ચલાવે છે. યોજનાઓમાં કોમ્પ્રીહેન્સીવ હોર્ટિકલચર ડેવલપમેન્ટ કાર્યક્રમ હેઠળ ઉપલબ્ધ સહાયનો લાભ લઇ શકે છે. કોમ્પ્રીહેન્સીવ … Read more

ગુજરાતમાં આજથી ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે ઓનલાઇન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ

મગફળીની ખરીદી માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન

ગુજરાતમાં આજથી ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે ઓનલાઇન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ : ગુજરાતમાં આ વર્ષે ચોમાસું સારું રહ્યું હોય જેને પગલે સમગ્ર રાજ્યમાં મગફળીનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થયું હતું. રાજ્ય સરકાર ખેડૂતોને મગફળીના ભાવ સારા મળે તે માટે ટેકાના ભાવે Magfali teka na bhav online registration મગફળીની ખરીદી કરે છે. દર વર્ષે રાજ્ય સરકાર મગફળીની … Read more

તમારા નામ પર કેટલા સિમ ચાલુ છે આવી રીતે ચેક કરો

તમારા નામ પર કેટલા સિમ ચાલુ છે આવી રીતે ચેક કરો

તમારા નામ પર કેટલા સિમ ચાલુ છે આવી રીતે ચેક કરો : તમારા આઈડી પર કેટલા સીમકાર્ડ ચાલુ છે ટેલિકોમ વિભાગે સીમકાર્ડ યુઝર માટે નવું નોટિફિકેશન જાહેર કર્યું છે જેમાં જણાવવામાં આવ્યું છે કે તમે જે સીમકાર્ડ ઉપયોગ કરો છો તે તમને ખબર છે કે કોના નામે છે? જો તમને ખબર હોય અથવા તમને તમે … Read more

Vodafone Idea ના 82 રૂપિયાના આ પ્લાનમાં મળશે મોટો ફાયદો, જાણો સમગ્ર વિગત

thumb 1 e1663913817945

Vodafone Idea નો 82 રૂપિયા વાળો પ્લાન :- Vodafone Idea (Vi)એ તેના ગ્રાહકો માટે થોડા દિવસો પહેલા એક સસ્તો એડ ઓન પ્રી-પેડ પ્લાન લોન્ચ કર્યો છે, જોકે બહુ ઓછા લોકો તેના વિશે જાણે છે. વોડાફોન આઈડિયાના આ પ્લાનની કિંમત 82 રૂપિયા રાખવામાં આવી છે. Vodafone Ideaના આ પ્લાન સાથે SonyLIV પ્રીમિયમનું મોબાઈલ સબસ્ક્રિપ્શન ઉપલબ્ધ થશે. … Read more

Jio હવે આપી રહ્યું છે નેટફ્લિક્સ અને હોટસ્ટારનું સબ્સ્ક્રિપ્શન ફ્રી માણો આનંદ અનલિમિટેડ પ્લાન સાથે

Jio aapi rahyu

JIO હવે આપી રહ્યું છે નેટફ્લિક્સ અને હોટસ્ટારનું સબ્સ્ક્રિપ્શન ફ્રી : જીઓ હવે જુના ગ્રાહકો માટે લઈને આવ્યું છે ખાસ ઓફર જેમાં ગ્રાહકને એક વર્ષનું રિચાર્જ કરાવવાનું રહેશે, JIO પોતાના 6 વર્ષ પુરા થવાની ખુશીમાં આપી રહ્યું છે અનલિમિટેડ કોલ અને ડેટા Jioના ગ્રાહકોને બાર-બાર માટે રિચાર્જથી છૂટકારો, 1 વર્ષ સુધી અનલિમિટેડ કોલ અને ડેટા જેમાં … Read more

પશુ ખાણદાણ સહાય યોજના 2022 તમારા પશુ માટે મેળવો મફત ખાણ આવી રીતે મેળવો લાભ

પશુ ખાણદાણ સહાય યોજના 2022

પશુ ખાણદાણ સહાય યોજના 2022 – Pasu Khandan Sahay Yojana 2022 | ગુજરાત સરકાર દ્વારા ખેડુતો અને પશુપાલનના વિકાસ માટે અનેક યોજનાઓ અમલમાં મુકી છે. જેમાં એક યોજના છે પશુ ખાણ યોજના ખેડૂત અને પશુપાલનએ એક સિક્કાની બે બાજુઓ છે.  આ થકી ખેડુતો ના હિત માટે ગુજરાત સરકારે ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા i-ખેડૂત પોર્ટલ શરૂ કરેલ … Read more

બેટી બચાવો બેટી ભણાવો યોજના 2022, બેટી બચાવો બેટી પઢાવો યોજના

બેટી બચાવો બેટી ભણાવો યોજના 2022

બેટી બચાવો બેટી ભણાવો યોજના 2022 :- બેટી બચાવો નિબંધ pdf । બેટી બચાવો અક્ષર લેખન । બેટી બચાવો બેટી પઢાવો નિબંધ । દિકરી એટલે પિતાને મળેલી ઇશ્વર તરફથી મૂલ્યવાન ભેટ. જે ફક્ત ઇશ્વર જે સાચવી શકે તેને જ આપે છે, દિકરી એટલે… વ્હાલ નો દરિયો. બેટી બચાવો બેટી ભણાવો યોજના – Beti Bachao Beti … Read more

પ્રધાનમંત્રી જન ધન યોજના 2022 : જો તમારે જન ધન ખાતું છે તો મળશે લાભ સરકારે કરી જાહેરાત

પ્રધાનમંત્રી જનધન યોજના

પ્રધાનમંત્રી જનધન યોજના ( PMJDY ) 2022 :- Pradhan Mantri Jan Dhan Yojana 2022 | પ્રધાનમંત્રી જનધન યોજનાનો ( પીએમજેડીવાય )પ્રારંભ 28 ઓગસ્ટ, 2014 માં થયો હતો. આ યોજના કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ છે પ્રધાન મંત્રી જન ધન યોજના (PMJDY) ભારત સરકારની નાણાંકીય યોજના છે, જેનો હેતુ નાણાકીય સેવાઓ જેવીકે બેંક ખાતાઓ, ઉધાર, ચૂકવણીઓ, વીમા … Read more

પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન પેન્શન યોજના 2022

પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના 2022 1

Pradhan mantri Shram Yogi Mandhan Yojana 2022 :- પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન પેન્શન યોજના 2022 ( PM – SYM ) ની શરૂઆત 2019 મા કરવામાં આવી હતી, આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય અસંગઠિત ક્ષેત્રના કામદારોને તેમના વૃદ્ધાવસ્થામાં ટેકો આપવાનો છે, જે અંતર્ગત કામદારને 60 વર્ષ પૂર્ણ થવા પર લઘુત્તમ 3000 રૂપિયાનું પેન્શન આપવામાં આવશે. પ્રધાનમંત્રી શ્રમ યોગી … Read more