WhatsApp ગ્રૂપમાં જોડાવો!

SBI ગ્રાહકો માટે મોટા સમાચાર એટીએમ માંથી રોકડ ઉપાડવાની પદ્ધતિ બદલાય જાણો સંપૂર્ણ સમાચાર

SBI ગ્રાહકો માટે મોટા સમાચાર એટીએમ માંથી રોકડ ઉપાડવાની પદ્ધતિ બદલાય જાણો સંપૂર્ણ સમાચાર :- તાજેતરમાં sbi એ રોકડ રકમ ઉપાડવા માટે પ્રોટોકોલ લાગુ કર્યું છે ATM cash withdrawal rules change જેમાં એટીએમ માટે ઓટીપી સેવાનો સમાવેશ કરતો નવો પ્રોટોકોલ ચાલુ કર્યો છે બાબતે બેંકે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે નવો નિયમ ટૂંક સમયની અંદર લાગુ થશે.

એટીએમ માંથી રોકડ ઉપાડવાની પદ્ધતિ બદલાઈ

એસબીઆઇ બેન્ક એટીએમ દ્વારા રોકડ ઉપાડવા માટેનું એક નવું સુરક્ષા માપદંડ લાગુ કર્યું છે એટીએમ નો ઉપયોગ કાયદેસર છે તેને પુષ્ટિ કરવા માટે ગ્રાહકોને તેમના ખાતાની અંદર આપેલો મોબાઈલ નંબર પર બેંક દ્વારા મોકલવામાં આવશે ચાર અંકનો ઓટીપી જે ઓટીપી ઈનપુટ કરવાનો હોય છે આ સિસ્ટમ જનરેટ કરેલ નંબર દરેક વ્યવહાર માટે ઉપયોગી થશે.

એટીએમ માંથી રોકડ ઉપાડવાની પદ્ધતિ બદલાઈ

પોસ્ટનુ નામએટીએમ માંથી રોકડ ઉપવાડવાની પદ્ધતિ ચેન્જ
કેટેગરીલેટેસ્ટ માહિતી
બેંકનું નામસ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા
સુધારોએટીએમ માં રોકડ ઉપાડવાની સાથે ઓટીપી આવશે

10,000 રૂપિયા વધુ ના વ્યવહાર માટે ઓટીપી ની જરૂર પડશે

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ના ગ્રાહકો માટે હવે એટીએમ માંથી પૈસા ઉપાડતી વખતે 10000 કે 10,000 કરતાં વધુ sbi એટીએમ માંથી રોકડ ઉપાડવા માંગો છો તો તમને એક તમારા રજીસ્ટ્રેશન મોબાઈલ પર જે બેન્ક એકાઉન્ટ ખોલાવ્યું તે વખતે એનો નંબર પર ઓટીપી આવશે આ ઓટીપી નાખ્યા પછી તમારી કેસ ઉપડશે.

આ સુવિધાથી ફાયદો કેટલો થશે

  • આ સુવિધાથી ફ્રોડ થવાની શક્યતા ઓછી છે
  • 10000 કે તેથી વધુ ના વ્યવહાર પર ઓટીપી આવશે
  • આ સુવિધા sbi ગ્રાહકો માટે છે અને દરેક માટે ઉપયોગી છે
  • ઓટીપી દાખલ કર્યા પછી એટીએમ માંથી રોકડ રકમ નીકળશે.

મહત્વપૂર્ણ કડીઓ

હોમ પેજ માં જવા માટેઅહીં ક્લિક કરો
આવા સમાચાર મળવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોઈન થવા માટેઅહીં ક્લિક કરીને whatsapp માં જોઈન થાઓ

Leave a Comment