બંદરો પર સિગ્નલો કેમ લગાવવામાં આવે છે? જાણો કયું સિગ્નલ ક્યારે લગાવવામાં આવે છે

બંદરો પર સિગ્નલો કેમ લગાવવામાં આવે છે? જાણો કયું સિગ્નલ ક્યારે લગાવવામાં આવે છે :- આપણા દેશમાં ભયજનક સિગ્નલ આપવા માટે દિવસ અને રાત એમ બંને માટે અલગ-અલગ સંકેતોનો ઉપયોગ કરાય છે. દિવસે સિગ્નલ આપવા માટે સિલિન્ડર જેવા આકારની વસ્તુ અને શંકુનો ઉપયોગ કરવામાં આવે છે જ્યારે રાત્રિના સમયે સિગ્નલ આપવા માટે સફેદ અને લાલ … Continue reading બંદરો પર સિગ્નલો કેમ લગાવવામાં આવે છે? જાણો કયું સિગ્નલ ક્યારે લગાવવામાં આવે છે